ખાતર

પાક સંરક્ષણ : કપાસમાં પાન સુકાવા

કપાસના નાના છોડ શરૂઆતની અવસ્થામાં મરી જતા જોવા મળે છે. ખેતરમાં પિયતનું કે વરસાદનું પાણી લાંબાં સમય ભરાઈ રહે તો નાના છોડ મરી જવાની શકયતા રહે છે. જમીનની નિતાર શક્તિ ઓછી હોય ત્યારે વરસાદી પાણીથી જમીન સંતૃપ્ત થઈ જાય છે. પાસનો છોડ પાણીની ખેંચ કરતા પાણી ભરાવા પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. ખૂણિયાં ટપકાંના રોગમાં

પાક સંરક્ષણ : કપાસમાં પાન સુકાવા Read More »

બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું ?

ખાતરની અને તેમાય ઉપરથી છાંટવાની વાત છે ત્યારે બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું તેવું કોઈ પૂછે તો એક જ નામ છે અને તે છે આઈસીએલ નામની પ્રખ્યાત કંપનીનું પોલીસલ્ફેટ ખાતર એક ફાયદા અનેકનું સૂત્ર સાથે બઝારમાં મળે છે. બટેટા માટે જરૂરી સલ્ફર ૧૮ ટકા, પોટેશિયમ ૧૩.૫ ટકા, મેગ્નેશિયમ ૫.૫ ટકા અને

બટેટાની ખેતીમાં સૌથી સારું ફોલીયર સ્પ્રે ખાતર કયું છાંટવું ? Read More »

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન

અલનીનો હોય કે લા નેનો આપણે વાવાજોડા રૂપે કુદરતનો પ્રેમ વર્ષે છે આ લખાય છે ત્યારે પણ સર્વત્ર સારા વરસાદની આગાહી છે. મરચીના રોપમાં પાણી ફરી જતા ફેર રોપ કરવો પડે તેવી સ્થિતિ છે, કપાસ અને મગફળીમાં થોડું નુકશાન થયાના સમાચાર છે પણ વરસાદ અને પાણી આપણા માટે વરદાન હોવાથી આપણે તે પણ ખમી લેશું.

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન Read More »

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે

તમો ઉનાળાના આ દિવસોમાં કપાસ, મગફળી, બાજરા, જુવાર, તલ, મગ, અડદના બીયારણનું તમારું સીલેકશન કરવાનું વિચારતા હશો. આપણે હવે આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે, ખર્ચ ઓછો કરીને ઉત્પાદકતા વધારવા શું કરવું તેની વાત ફરી કરીએ તો (૧) ઉત્તમ બીયારણની પસંદગી કરવી પડશે આપણા ખેતી પાછળ થતા બધા ખર્ચમાં સૌથી ઓછો ખર્ચ આપણે

ખેતરની વાત : આપણી ખેતીમાં ઉત્પાદકતા વધારવા ઉપર ઘ્યાન આપવું પડશે Read More »

ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી

ભારતમાં ખેતી ઉપર ધ્યાન આપવાની વાત કહેતા ગ્લોબલ ફેડરેશન ઓફ એગ્રીકલ્ચરના ડો. અજીત મારું કહે છે કે આપણે જો અન્ન અને ખોરાક પ્રત્યે ધ્યાન આપીશું તો ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી ઉપર સારું કામ કરી શકીશું. ખેતીનું ઉત્પાદન વધારવું હશે તો . સમયસરનું સચોટ કૃષિમાર્ગદર્શન અને યોગ્ય જંતુનાશકો, દવાઓ, ખાતરો અને માઈક્રોન્યુટ્રીયન્ટનો સાચો ઉપયોગ અને આ

ભવિષ્યની આપણી કુડ સીકયોરીટી Read More »

છોડની દેહધાર્મિક ક્રિયા પણ સુચારુ રૂપે ચાલે તો છોડ મણિકા આપે ને ?

આપણા પાકના મૂળ પ્રદેશને જોઈએ છે સતત ભેજ અને આ સતત ભેજ જળવાય તો રૂટઝોન પોતાનું કાર્ય શ્રેષ્ઠ રીતે કરીને પોષણ ખેંચે અને મૂળ પ્રદેશમાં પડેલું ખાતર તે પાયાનું હોય કે ડ્રિપ દ્વારા પ્રવાહી સ્વરૂપે આપ્યું હોય તે સરળતાથી છોડ લઇ શકે તો છોડની દેહધાર્મિક ક્રિયા પણ સુચારુ રૂપે ચાલે તો છોડ મણિકા આપે ને

છોડની દેહધાર્મિક ક્રિયા પણ સુચારુ રૂપે ચાલે તો છોડ મણિકા આપે ને ? Read More »

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો

આવનારા વર્ષોમાં અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો આપણે ટપક પિયત એટલે કે ડ્રિપના ફાયદા વિષે સમજી લઈએ, છોડના રૂટઝોન એટલે કે મૂળ પ્રદેશમાટે જરૂરી પાણી-પિયત- કેટલું જોઈએ તેની વૈજ્ઞાનિક સૂઝ ખીલવીએ તો છોડ પણ ખુશ અને આપણું ખીચું પણ ખુશ કારણ કે વધુ પડતા રેડ પાણીમાં આપણે આપેલ ખાતર મૂળ પ્રદેશથી દૂર ચાલ્યું જાય તે

અલનીનોની ઐસીતૈસી કરવી હોય તો ટપક પિયત વાપરો Read More »

ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ ખાતર આપણા છોડને જોઈએ તે સ્વરૂપે ક્યારે મળે તે તમને ખબર છે ? દા.ત. યુરીયા સીધું છોડ લઇ શકતો નથી. જમીનમાં જેટલા માઈક્રોબ્ઝની સંખ્યા વધારે તેમ ખાતર ઝડપથી વિઘટન પામી

ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. Read More »

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે.

● આજે દુનિયામાં રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. બધાને રેસીડ્યુલ ફ્રી ખાવા જોઈએ છે એટલે અસંખ્ય ખેડૂતો નીતિમતા જાળવીને પોતાના ખેતરમાં પાક ઉત્પાદન મેળવવા માટે રેસીડ્યુલ ફ્રી જંતુનાશક અને ફૂગનાશક છાંટે છે. ખાતરો પણ પ્રમાણસર અને ક્લોરીન ફ્રી વાપરીને ઓછા ખર્ચે ઉપજ મેળવે છે. અને સીધા જ પોતાના શહેરી ગ્રાહકોને હોમ

રેસીડ્યુલ ફ્રી ખોરાક, શાકભાજી, ફળો, અનાજની ડિમાન્ડ નીકળી છે. Read More »