ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૈવિક ખાતરના સૂક્ષ્મજીવો અદ્રશ્ય હોય છે. અને રાસાયણિક ખાતરોનો જથ્થો આપણને પ્રોત્સાહિત કરેછે . તમે ખાતરની એક થેલી જુઓ છો. તમે તેને ખેતરમાં આપો એટલે તમે ઝડપથી છોડ લીલાછમ થતા જુઓ છો. બિચારા સૂક્ષ્મજીવો? તેઓ જમીનની સપાટીની નીચે શાંતિથી કામ કરી રહ્યા છે તે આપણને દેખાતા નથી . ખેડૂતોને આજે ઉપજ માટે પુરસ્કાર આપવામાં આવે છે, તેની ફળદ્રુપ અને કરોડો સૂક્ષ્મ જીવો થી ભરપૂર માટી માટે નહીં.

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966