- આ સમયે ભારત વિશ્વનો સૌથી ધનિક દેશ હતો.
- ભારતમાં પ્રતિ વ્યક્તિની માથાદીઠ આવક 1365 ડોલર હતી, જે સમયે તે સૌથી વધુ હતી.
- વિશ્વની 56% સંપત્તિ ભારત પાસે હતી.
- 43% મસાલાની નિકાસ ભારતમાંથી થતી.
- આ સિવાય ચોખા, દાળો, મસાલા, કપાસ, હીરા, મોતી, રેશમ, સુતર, ઉન, મલમલ ના કાપડો, ચંદન વિગેરેની નિકાસ થતી.
- નિકાસના બદલામાં ત્યારે ટ્રાન્ઝેક્શનનું મુખ્ય માધ્યમ સોનું હતું કે જે ભારતને મળતું.
- ભારત ખનીજોનો પણ ભંડાર હતો.
- લોકવાયકાને માનીએ તો કૃષ્ણા અને સ્વર્ણરેખા નદીનાં પાણીમા સોનાના કણો તણાઈને સપાટીપર આવતા.
- આજે પણ ભારતમાં 21000 ટન સોનુ છે. 4000 ટન મંદિરોમાં છે.
- સૌથી અગત્યની બાબત દરેક હાથને કામ હતું અને દરેક ઘરોમાં કુટિર ઉદ્યોગો હતા.
- દુનિયાની કુલ GDPના 50% હિસ્સો ભારત પાસે હતો.





