જમીનનું એગ્રિગેશન એટલે શું ?

જમીનના રજકણોને પ્રાથમિક તબક્કામાં સેન્દ્રિય તત્વ સાથે અથવા બીજા પદાર્થો સાથે જકડવાની ક્રિયાને જમીનનું એગ્રિગેશન કહેવાય છે. જમીનના સૂક્ષ્મજીવાણુઓ પોલીપેપ્ટાઈડ અથવા પોલીસેકેરાઈડ ઉત્પન્ન કરીને જમીનના કણોનું એગ્રિગેશન કરે છે. એઝોટોબેક્ટર, બેઈજરીન્કીયા અને રાઈઝોબિયમ પોલીસેકેરાઈડ ઉત્પન્ન કરતાં બેક્ટેરીયા છે.

Tags

Share this post: