
પ્રાકૃતિક ખેતી કે સજીવ ખેતી ઉત્તમ ગુણવત્તાવાળી ખેતપેદાશ ઉત્પન્ન કરે છે અને સાર્થોસાથ કુદરતી સ્ત્રોતોનું જતન કરે છે. તેમજ ખેતીવાડી ક્ષેત્રે ટકાઉ પાક ઉત્પાદકતા જાળવવાના પ્રાથમિક ધ્યેયનો ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે. આમ સેન્દ્રિય ખેતી જમીન ફ્ળદ્રુપ અને જીવંત બનાવે છે (એટલે કે એક ચોરસ ફૂટ જમીનમાં ૩ થી ૪ અળસિયા પ્રતિ ગ્રામ જમીનમાં એક કરોડથી વધુ સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા, સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ ૦.૮% થી વધુ હોવું જરૂરી છે. . જમીનનો કાર્બન વધારવા સેન્દ્રીય તત્વોનું ઉમેરણ કે લીલો પાડવાસ કરવો જોઈએ



