October 7, 2022

આંગળીના ટેરવે : સમયસર મળતી સલાહ અને ભલામણ ખેડૂતના સાચા મિત્ર

આ કારણ થી આજે આપણા દેશમાં ખેતીની અંદર પણ ઘણા ડિજિટલ પ્લેટ ફોર્મ આવી ગયા છે જે ખેડૂતને એક નવી રાહ આપી રહ્યા છે. આવનારા સમયમાં આ ડિજિટલ પ્લેટફોર્મ એક નમક જેવું કામ કરશે…..

આંગળીના ટેરવે : સમયસર મળતી સલાહ અને ભલામણ ખેડૂતના સાચા મિત્ર Read More »

કંપની ન્યુઝ : બેસ્ટ એગ્રો લાઈફ લી . । ઇન્સેક્ટીસાઈડ ઇન્ડિયા । સલ્ફર મિલ લી. । પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ

બેસ્ટ એગ્રોલાઈફ બન્યું ભારતનું પ્રથમ ઉત્પાદક.
શિન્વા અને ઇઝુકી આવ્યું બઝારમાં.
ઇમારા અને જુડવા-જી નું લોન્ચિંગ
ડિસ્ટ્રપ્ટર હવે ભારતમાં.

કંપની ન્યુઝ : બેસ્ટ એગ્રો લાઈફ લી . । ઇન્સેક્ટીસાઈડ ઇન્ડિયા । સલ્ફર મિલ લી. । પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ Read More »

શું છે આ આઘાત ?

• શું છે આ આઘાત ? છોડની આસપાસની વિપરીત પરિસ્થિતિને લીધે છોડને આઘાત લાગે છે તેનાથી છોડના વિકાસ અને ઉપજ દેવાની ક્ષમતામાં ઘટાડો આવે છે. આવો આઘાત વારંવાર આવે તો છોડની ઉપજ આપવાની આનુવંશિક ક્ષમતા ઉપર વિપરીત અસર થાય છે. છોડને આવતા આવા આઘાત બે પ્રકારના હોય છે જૈવિક આઘાત (biotic stress) અને બીજું અજૈવિક

શું છે આ આઘાત ? Read More »