Author name: sujay

શાકભાજીમાં અવશેષોની માત્ર ચિંતાનો વિષય છે .

ભારત દેશમાંથી કુલ ૨૩,૬૬૦ નમૂનાઓ એકત્રીત કરવામાં આવેલ હતા તેમાંથી ૪૫૧૦ (૧૯.૧%) નમૂનાઓમાં જંતુનાશકના અવશેષો માલુમ પડેલ હતા જેમાંથી ૫૨૩ (૨.૨%) નમૂનાઓમાં અવશેષનું પ્રમાણ મહત્તમ અવશેષ મર્યાદા કરતાં વધુ જોવા મળેલ હતું. આ પરિણામ પરથી એક નિષ્કર્ષ એ કાઢી શકાય કે, જે તે પાક ઉપર રજીસ્ટર્ડ ન થયેલ હોય તેવા જંતુનાશકોનો છંટકાવ પણ કરવામાં આવે […]

શાકભાજીમાં અવશેષોની માત્ર ચિંતાનો વિષય છે . Read More »

ફળમાખી ઠંડી સિવાય આખું વર્ષ ઉપદ્રવ કરે છે

કેટલાક વેલાવાળા શાકભાજી અને ફળ પાકોમાં ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે. સામાન્ય રીતે આ જીવાત ગરમ વાતાવરણમાં વધુ સક્રિય હોય છે અને શિયાળાની ઋતુમાં નિષ્ક્રીય થઈ જાય છે.બેકટ્રોસેરા ઝેનાટા જાતિની ફળમાખીનો ઉપદ્રવ તીવ્ર ઠંડી સિવાય (જાન્યુઆરી-ફેબ્રુઆરી) સમગ્ર વર્ષ દરમ્યાન જોવા મળે છે. આંબા અને જામફળના પાકમાં નુકસાન કરતી બેક્ટ્રોસેરા ડોર્સાલીસ જાતિની ફળમાખી મે માસમાં વધુ

ફળમાખી ઠંડી સિવાય આખું વર્ષ ઉપદ્રવ કરે છે Read More »

મોલો જીવાંત કયારે આવે ?

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતી મોલો તેની જાતિ મુજબ જુદા જુદા રંગ (પીળી, કાળી, ઘાટા લીલાશ પડતી કાળી)ની હોય છે, જે યજમાન વનસ્પતિના કુમળા ભાગોમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટ માસમાં જ્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળે ત્યારે મગફળીની કાળી મોલોનો ઉપદ્રવ વધતો જોવા મળે છે. વાદળછાયા વાતાવરણના દિવસોમાં હવામાં ભેજનું

મોલો જીવાંત કયારે આવે ? Read More »

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી

રેતાળ, ગોરાડુ અને મધ્યમ કાળી સારી નીતાર શક્તિ ધરાવતી જમીનમાં બટાટાનો પાક લઈ શકાય છે. ભારે કાળી અને ચીકણી જમીનમાં તથા પાણી આપ્યા પછી બંધાઈ જતી જમીનમાં બટાટાનો પાક અનુકૂળ આવતો નથી.રાત્રિનું તાપમાન ૧૮ થી રર° સે.ની વચ્ચે થાય એટલે કે ૧૫ થી ૩૦ નવેમ્બરની આજુબાજુ વાવણી કરવી હિતાવહ છે.બટાટાના વાવેતરનું અંતર :એક હારના પાળા

બટાટા માટે અનુકૂળ જમીન અને જમીનની તૈયારી Read More »

આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી ?

કલમી ઝાડને નીચે દર્શાવેલ કોઠા પ્રમાણે ખાતર આપવું. છાણિયું ખાતર, અડધુ નાઈટ્રોજનયુકત ખાતર તેમજ પુરેપુરા ફોસ્ફરસ અને પોટાશયુકત ખાતરો ચોમાસું શરૂ થતાં પહેલા જૂન માસમાં આપવા. નાઈટ્રોજન ખાતરનો બાકીનો અડધો હપ્તો ફેબ્રુઆરી માસમાં કેરી વટાણા જેવડી થાય ત્યારે આપવો. પિયતની સુવિધા ન હોય ત્યાં બધા જ ખાતરો ચોમાસામાં વરસાદ શરૂ થતા પહેલા મે-જૂન માસમાં આપવા.

આંબામાં ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી ? Read More »

ફોસ્ફરસની ઉણપ પડે નહિ તે જોજો- કૃષિવિજ્ઞાન ટીપ્સ

મજબૂત મૂળ, સ્વસ્થ ફૂલો, મજબૂત બીજ અને એકંદર સારા વિકાસ માટે, છોડને ફોસ્ફરસ (P) ની જરૂર હોય છે, જે એક આવશ્યક પોષક તત્વ છે. ફોસ્ફરસની ઉણપના કિસ્સામાં છોડ ખરાબ રીતે પીડાઈ શકે છે, પરંતુ સદભાગ્યે, તેને સુધારવાના કુદરતી રસ્તાઓ છે! રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને

ફોસ્ફરસની ઉણપ પડે નહિ તે જોજો- કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

▪️ કાર્બનિક ખાતરનો ઉપયોગ: ખાતર, ગાયનું છાણ અને લીલું ખાતર જમીનમાં જીવન અને પોષક તત્વો ઉમેરે છે. ▪️ પાક ફેરબદલી અને મિશ્ર પાક: જમીનના પોષક તત્વોને પુનઃસ્થાપિત કરવામાં અને જીવાતોને ઘટાડવામાં મદદ કરે છે. ▪️ મલ્ચિંગ: જમીનને ઠંડી રાખે છે અને ભેજનું નુકસાન અટકાવે છે. ▪️ વધુ પડતી ખેડાણ ટાળવી: જમીનની રચના અને સુક્ષ્મસજીવો નું

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટેના ઉપાયો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના, કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ,

મગ- અડદ- તુવેર માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. નબળી માટીના સ્વાસ્થ્યને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થાય છે, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ખેડૂતોને તકલીફ પડે છે. માટીનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરવું એ માત્ર ખેતી માટે

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »