Author name: sujay

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જો માટીનું ધોવાણ થાય છે, તો ખેડૂતોએ ઉપજ મેળવવા માટે વધુ ખાતરો અને પાણીનો ઉપયોગ કરવો પડે છે, જેનાથી ખર્ચ વધે છે અને પર્યાવરણને નુકસાન થાય છે. નબળી માટીના સ્વાસ્થ્યને કારણે પાકની ઉત્પાદકતા ઓછી થાય છે, ખોરાકમાં પોષક તત્વોની ઉણપ રહે છે અને ખેડૂતોને તકલીફ પડે છે. માટીનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરવું એ માત્ર ખેતી માટે […]

માટીના સ્વાસ્થ્યમાં સુધારો કરવાની જરૂરિયાત – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઘણા પરિબળો જમીનના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, જેવા કે ▪️રાસાયણિક ઇનપુટ્સ: કૃત્રિમ ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ જમીનના જીવનને ઘટાડે છે. ▪️એકપાકી ખેતી: દર ઋતુમાં એક જ પાક ઉગાડવાથી જમીનના પોષક તત્વો ઘટે છે. ▪️ધોવાણ: પવન અને પાણી ફળદ્રુપ જમીનના ઉપરના સ્તરને ધોઈ નાખે છે. ▪️જળ ભરાવો અથવા દુષ્કાળ: ખરાબ અને ઊંડા બોરના પાણી

માટીના સ્વાસ્થ્યને અસર કરતા પરિબળો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ટામેટામાં કૃમિ

ગુજરાતમાં ટામેટાની ખેતી કરતા ખેડૂતોને ગંઠવા કૃમિના અસરકારક વ્યવસ્થાપન માટે ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. ૫૦૦ ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે ફેરરોપણીના બીજા દિવસે આપવાની ભલામણ કરવામાં આવે છે. આ માટે ૧૦ લિટર પાણીમાં ૨.૦૮ મિ.લી. ફલુઓપાયરમ ૩૪.૪૮% એસ.સી. મિશ્ર કરી દ્રાવણ બનાવવું અને છોડ દીઠ ૨૦૦ મિ.લી. દ્રાવણ મૂળની આજુબાજુ જમીનમાં આપવાની ભલામણ કરવામાં આવે

ટામેટામાં કૃમિ Read More »

ખેતરમાં કૃમિ નિયંત્રણ

* ઉનાળામાં બે થી ત્રણ વખત ખેતરમાં ઊંડી ખેડ કરવી અને જમીનને ઉનાળામાં સૂર્યના તાપમાં તપાવવી * ગંઠવા કૃમિ લાગેલ છોડ/ગૂંટી કે કંદનો ઉપયોગ કરવો નહિ. * ખેતરમાં ગંઠવા કૃમિની હાજરી જણાય તો આવા ખેતરમાં દાડમ, જામફળ, લીંબુનું વાવેતર ન કરવું. • ટામેટીના પાકમાં ગંઠવાકૃમિના નિયંત્રણ માટે ધરૂની ફેરરોપણી નવેમ્બર માસના પહેલા અઠવાડીયામાં કરવી જોઈએ.

ખેતરમાં કૃમિ નિયંત્રણ Read More »

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ

કોઇપણ પાકનું ધરૂવાડિયું તૈયાર કરતાં પહેલાં જે જગ્યાએ ધરૂવાડિયું તૈયાર કરવાનું હોય ત્યાં કૃમિની હાજરીની ચકાસણી કરાવવી. ઉનાળામાં એપ્રિલ-મે માસ દરમ્યાન ધરૂવાડીયાની જમીનમાં પાણી આપી વરાપે ખેડી ૧૦૦ ગેજનું (૨૫ માઇક્રોન) એલ.એલ.ડી.પી.ઇ. પારદર્શક પ્લાસ્ટિક ૧૫ દિવસ સુધી હવાચૂસ્ત રીતે ઢાંકી રાખવાથી (સોઇલ સોલરાઇઝેશન) જમીનમાં કૃમિની સાથે સાથે રોગ-જીવાતનું નિયંત્રણ પણ કરી શકાય. ટામેટીના ધરૂવાડીયામાં ચોમાસામાં

ઘરૂવાડીયામાં કૃમિ નિયંત્રણ Read More »

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર

ગુજરાતમાં મુખ્યત્વે નીચે મુજબના કૃમિઓ ખેતી પાકોમાં નુકસાન કરતા જોવા મળે છે. (૧) ગંઠવા કૃમિ : કૃમિ લાગેલ છોડને મૂળ સાથે જમીનમાંથી ઉપાડી મૂળ જોતાં તેના પર નાની-મોટી અસંખ્ય ગાંઠો જોવા મળે છે. (૨) કિડની આકારના કૃમિ : આ કૃમિના ઉપદ્રવથી છોડ ઠીંગણા તથા પાન પીળા રહે, આવા છોડ ઉપાડી કાળજીપૂર્વક મૂળ ધોયા પછી પણ

વિવિધ ખેતી પાકોમાં નુકસાન કરતા કૃમિઓ ના પ્રકાર Read More »

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે ?

તાજેતરના વરસોમાં વરસાદની અનિયમિતતા અને વાતાવરણમાં અકલ્પનીય ફેરફારને કારણે પૃથ્વી પર જીવતા જીવોમાં બદલાવ આવી રહ્યો છે તે પૈકી એક કૃમિ પણ છે. પિયતની આધુનિક પદ્ધતિઓ જેવી કે, ફુવારા, ટપક, આચ્છાદન અપનાવવાને કારણે જમીનમાં સતત પુરતો ભેજ જળવાઈ રહે છે તે પણ કૃમિની વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ માફક આવે છે. પિયતની સુવિધાઓ તેમજ

કૃમિનું પ્રમાણ વધવાના કારણો ક્યાં છે ? Read More »

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ?

કૃમિગ્રસ્ત છોડ દેખાવમાં ઠીંગણા રહે, પાન પીળા પડી અમુક કિસ્સામાં જાડા થતા છોડની વૃદ્ધિ અટકે છે. દૂરથી છોડને પોષક તત્વોની ઊણપ હોય તેવું લાગે છે. ગરમીના સમયે બપોરે આવા કૃમિગ્રસ્ત છોડ જમીનમાં પુરતો ભેજ હોવા છતાં ચીમળાઈ ગયેલા દેખાય છે. જો શરૂઆતથી જ કૃમિનો ઉપદ્રવ વધારે હોય તો છોડ સૂકાઇ જાય છે. કૃમિગ્રસ્ત છોડને ખાતર-પાણી

કૃમિ દ્વારા થતું નુકસાન કેવું દેખાય ? Read More »

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ?

FSSAI (ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા) દ્વારા ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ દ્વારા પ્રસિદ્ધ થયેલ અહેવાલના આધારે પ્રવર્તમાન સમયમાં ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ જંતુનાશક રસાયણોના અવશેષ અંગે મોનિટરીંગ ઓફ પેસ્ટિસાઇડ રેસીડ્યુ એટ નેશનલ લેવલ (MPRNL) નું એક ડિવિઝન ભારત દેશની ૨૭ જેટલી લેબોરેટરીમાં કાર્યરત છે. આ યોજના અંતર્ગત બજારમાંથી

આપણા રાજ્યમાં આપણે સાચા ટેક્નિકલ જંતુનાશક વાપરીએ છીએ ? Read More »

ડુંગળીના સંગ્રહ માટે નિકાસકાર દ્વારા કેમિકલનો ઉપયોગ થી નિકાશ રોક

ભારત દેશ ચાઇના પછી ડુંગળીના ઉત્પાદનમાં બીજા નંબરે આવે છે. પરંતુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન ઇથિલિન ઓક્સાઇડને લીધે યુરોપીયન યુનિયન દ્વારા નિકાસ પર પ્રતિબંધ મૂકેલ હતો. આ ઇથિલિન ઓક્સાઇડનો ઇકોલાઇ (એચેરીચિયા કોલી) અને સાલ્મોનેલ્લા જેવા બેક્ટેરીયાને નિયંત્રણ કરવા માટે નિકાસકારો દ્વારા ઉપયોગ કરવામાં આવેલ . જેથી કરીને ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતાં ખૂબજ મોટું નુકસાન વેઠવું

ડુંગળીના સંગ્રહ માટે નિકાસકાર દ્વારા કેમિકલનો ઉપયોગ થી નિકાશ રોક Read More »