October 15, 2022

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી…

ડ્રેગનફ્રૂટમાં પરાગનયન કરવાથી ફાયદો થાય.
શાકભાજીમાં મંડપથી થતા ફાયદાઓ
યુરિયા પ્રક્રિયા દ્વારા ઘાસચારાની ગુણવત્તા વધારવા
ઘાસચારામાં રહેલ ઝેરી તત્વોની પશુઓને કેમ બચાવવા.

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી… Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૫ ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ?

ખેડૂતોના છોકરાઓએ ખેતી છોડી, બીજા ધંધા માટે શહેર ભણી જે દોટ લગાવી છે એની પાછળના થોડાંક કારણો ભલે કુદરતસર્જિત હશે, એની ના નથી (એની ખેડૂતોને પૂરી જાણ છે જ) પૂણ. ઘણાં કારણો સમાજ-સર્જિત છે તે અંગે ગંભીરતાથી વિચારવું પડે તેમ છે તેવું તમને નથી લાગતું ? આ વાત વાંચીને થાય છે કે ત્યારે કરશું શું

ત્યારે કરશું શું ? ભાગ ૫ ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ? Read More »