November 12, 2022

રાઈની ખેતી : રાઈના પાકમાં પોષણ વ્યવસ્થા

ખાદ્ય તેલની દ્રષ્ટીએ અન્ય બધા જ તેલ કરતા રાઈનાતેલ માં સંતુષ્ટ ફેટી એસીડનું પ્રમાણ ઓછું છે તેમજ મોનો અસંતુપ્ત ફેટી એસીડનું પ્રમાણ ઘણું જ સારું છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે.

રાઈની ખેતી : રાઈના પાકમાં પોષણ વ્યવસ્થા Read More »

સૂર્યપ્રકાશની કિંમત.

છોડ પોતાના મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો ખેંચે છે પરંતુ જમીનની બહારના વિશ્વમાં એટલે કે વાતાવરણમાં સૂર્યપ્રકાશ ન હોય તેમજ ઓક્સિજન ન મળે તો પાંદડું નવો ખોરાક બનાવવાનું અટકાવી દે છે. એટલે જ વધુ પડતા વરસાદથી ખેતર તરબોળ થઈ ગયા હોય તો મૂળને પૂરતો ઓક્સિજન મળતો નથી અને વાતાવરણ વાદળાથી ગોરંભાયેલું હોય તો સૂર્યનારાયણની

સૂર્યપ્રકાશની કિંમત. Read More »