૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ?
ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-૧ અને ટૂંકા જીવન કાળ વાળા પાકોનું વાવેતેર કરવું જો જુલાઇ અંત સુધીમાં વરસાદની શરૂઆત ન થાય તો મગફળી અને બાજરીનું વાવેતર ન કરવું જે ખેડૂતોએ ડાંગરનું ધરૂ નાખેલ છે, ત્યાં વરસાદ ખેંચાતા ઘરૂની ઉંમર વધી જવાના કિસ્સામાં રોપણી અંતર ઘટાડવું તથા થાણા દીઠ […]
૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ? Read More »

