પશુઓ માટે બારેમાસ લીલાચારા તરીકે મોરિંગાની ખેતી
સરગવો પશુચારા : સદીઓથી મનુષ્યો દ્વારા મોરિંગાનો એક બહુઉપયોગી વૃક્ષ તરીકે ખોરાક અને ઔષધિ માટે ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં પ્રોટીન, ખનીજ અને વિટામિન્સની વિપુલ માત્રા હોવાને કારણે તેને ‘મિરેકલ ટ્રી’ તરીકે પણ ઓળખાય છે. તે મોરિગેસી પરિવારનું એક સદસ્ય છે, જે મોરિંગા વંશના અન્ય ૧૪ પ્રજાતિઓમાંથી એક છે. જેમાં મોરિંગા ઓલિફેરા અને મોરિંગા સ્ટેનોપટેલા […]
પશુઓ માટે બારેમાસ લીલાચારા તરીકે મોરિંગાની ખેતી Read More »


