July 22, 2025

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ-દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે છે. એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો […]

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ? Read More »

કૃષિ માહિતી : વનસ્પતિ અને આયુર્વેદ

સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર થઈ શકે છે. નહિ તો એ માત્ર ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ બનીને રહી જાય છે. આપણે ત્યાં વન-વગડામાં, ગિરનાર કે

કૃષિ માહિતી : વનસ્પતિ અને આયુર્વેદ Read More »

રાઇઝોક્ટોનિયા વિરુદ્ધ સ્ક્લેરોટીનિયા: ખેતરમાં તફાવત જાણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

રોગના લક્ષણોને વહેલા ઓળખવા એ પાકના સ્વાસ્થ્ય નું સંચાલન કરવાની ચાવી છે. શાકભાજીમાં બે સામાન્ય પરંતુ ઘણીવાર ગૂંચવણભર્યા માટી જન્ય ફુગના રોગો છે રાઇઝોક્ટોનિયા અને સ્ક્લેરોટીનિયા. ખેતરમાં તેમને કેવી રીતે અલગ….

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966

રાઇઝોક્ટોનિયા વિરુદ્ધ સ્ક્લેરોટીનિયા: ખેતરમાં તફાવત જાણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »