માટીનો pH છોડના વિકાસ અને આરોગ્યને સીધી અસર કરે છે. કેટલાક છોડ એસિડિક માટી પસંદ કરે છે, જ્યારે અમુક છોડ આલ્કલાઇન માટી પસંદ કરે છે. જો માટીનો pH છોડ માટે યોગ્ય ન હોય, તો છોડનો વિકાસ અટકી શકે છે, પાંદડા પીળા પડી શકે છે અને પોષક તત્વોની ઉણપના અન્ય લક્ષણો હોઈ શકે છે. વિવિધ છોડને કેવી માટી પસંદ છે તે સમજીને અથવા માટીના પીએચ ને સમતોલ કરી ઉત્પાદન વધારી શકાય છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966



