ઇસબગુલ માટે નિંદામણનાશકની ભલામણ
દવાનું નામ : આઈસોપ્રોચ્યુરોન (કનક ૫૦% વેપા)
પ્રમાણ : હેકટરે ૦.૫૦૦ કિગ્રા (૧.૦૦૦ કિગ્રા)
૧૫ લીટર પાણીમાં : ૩૦ ગ્રામ
છંટકાવનો સમય : વાવણી બાદ પરંતુ પાક અને નિંદણના સ્ફુરણ પહેલા

- સાભાર : ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,



