ધરતીનું ધરતીને પાછું આપો

ધરતીનું ધરતીને પાછું આપો જમીનમાં જે ઉગાડો તેમાંથી વપરાશ કરો અને બાકી રહેલ વસ્તુ જમીનને પરત આંપવી જોઈએ. ધાન્ય પાકોમાં દાણાનો અનાજ તરીકે ઉપયોગ કરી અને બાકી રહેલ ગૌણ પેદાશો ઢોરને ખવડાવવી, વધેલ ઓગઠને છાણ-મૂત્ર સાથે ભેળવી જમીનમાં પરત આપવું જોઈએ.એનેજ કહેવાય ધરતીનું ધરતીને પાછું આપો

Share this post: