વાંસ

આ રોગ તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ?

ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે જગાં થઈ હોય ત્યાં પાણી ભરાય, ચીકણી જમીનમાં આ રોગ થાય, છોડ ઉભો ઉભો સુકાય જાય, હવે રોગ તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ? ચોમાસામાં છોડ ડગે નહિ, […]

આ રોગ તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ? Read More »

ઉત્તમ ખેતી : વાંસની ખેતી કરાય ?

કોઈ ખેડૂતો નવું વાવેતર કરવા ઈચ્છુક હોય તો ચોમાસા પહેલા વાવેતર કરી દેવું યોગ્ય છે. કારણ કે વાવેતર ઉપર પસાર થયેલું ચોમાસું આખા વર્ષ જેટલું ગણ કરે છે…

ઉત્તમ ખેતી : વાંસની ખેતી કરાય ? Read More »

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

ચીલેટેડ મિનરલ મિક્ષ્ચર શું છે ? : કેટલાક ખૂબ જરૂરી એવા ખનિજક્ષારોને કાર્બનિક પદાર્થો જેવા કે અમિનો એસિડ સાથે પ્રક્રિયા કરી ચીલેટેડ ક્ષારો બનાવવામાં આવે છે તેને ચીલેટેડ મિનરલ મિક્ષ્ચર કહે છે.

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી Read More »