
બાજરી, દિવેલા, મગ, અડદ, મઠ, ગુવાર,ચોળી, તુવર, મગફળી, તલ, મકાઇ, કપાસ,જુવાર વગેરે પાકોનું જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું.
પૂર્તિ ખાતર જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું
સમયાંતરે આંતરખેડ કરવી અને નીંદણ અવશ્ય દૂર કરવું
ખેતીમાં નિષ્ફળતાના જોખમને ટાળવા માટે આંતર પાક/મિશ્ર પાક પધ્ધતિ અપનાવવી.



