June 26, 2025

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ? 

બાજરી, દિવેલા, મગ, અડદ, મઠ, ગુવાર,ચોળી, તુવર, મગફળી, તલ, મકાઇ, કપાસ,જુવાર વગેરે પાકોનું જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે વાવેતર કરવું. પૂર્તિ ખાતર જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે આપવું સમયાંતરે આંતરખેડ કરવી અને નીંદણ અવશ્ય દૂર કરવું ખેતીમાં નિષ્ફળતાના જોખમને ટાળવા માટે આંતર પાક/મિશ્ર પાક પધ્ધતિ અપનાવવી.

સમયસર વરસાદ અંગેનું પાક આયોજન એટલે ?  Read More »

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું.

રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 40 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 40 ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫ ઇસી 8 મીલિ અથવા ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મી.લિ. 15 લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

રોગ : મગફળીના આગોતરાં પાનનાં ટપકાંના રોગ નિયંત્રણ કેમ કરવું. Read More »

પાણીનું બુંદ : પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે…

પાણીનું બુંદ એટલે કે પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે મારુ રાસાયણિક સંજ્ઞા H2O અર્થાત્ આર્દ્રવાયુ અને પ્રાણવાયુનું મિશ્રણ છે. મતલબ કે પાણી માણસના શરીરમાં કે જીવનમાં તમામ કોષોને કાર્યરત-જીવંત- સક્રિય બનાવી રાખવામાં આ વાયુનું મિશ્રણ જરૂરી જ નહિ અનિવાર્ય છે. આ પાણીનું ટીપું દરેક પદાર્થને ઓગાળવા સક્ષમ હોવાથી, પ્રકૃતિ

પાણીનું બુંદ : પાણીનું ટીપું આપણને પોતાના વિષે વાત કરતા વધુ કહે છે કે… Read More »

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ?

બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સૂકવણી કરી, પારંપરિક ઘંટી દ્વારા ઉપરના ફોતરા અલગ કરી તેની દાળ તૈયાર કરવી. આ રીતે તૈયાર થયેલ દાળને ૩ લિટર ઉકળતા પાણીમાં ૧ કિ.ગ્રા.ના પ્રમાણમાં નાખી રપ થી ૩૦ મીનીટ સુધી

સોયાબીન : સોયાબીનમાંથી સોયા લોટ કેવી રીતે બને ? Read More »

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

નાઇટ્રોજન એક અગત્યનું પોષક તત્વ છે .બધા નાઇટ્રોજન કઈ થેલીમાં માલ્ટા નથી તેમાંથી કેટલાક જીવંત, અદ્રશ્ય અને 24/7 આપણી જમીનમાં કાર્યરત હોય છે 🧬 એવા સ્ત્રોતને પસંદ કરો જે જમીનને પણ પોષણ આપે ફક્ત પાકને જ નહીં.

બધા નાઇટ્રોજન કઈ થેલીમાં આવતા નથી. – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »