જીવાત : કપાસમાં ગુલાબી ઈયળ સામે સામુહિક પગલા લેવા પડશે.
જીવાત : કપાસમાં ગુલાબી ઈયળ સામે સામુહિક પગલા લેવા પડશે. Read More »
ગાજરઘાસ વર્ષાયુ, પ્રકાશ અને તાપમાન અસંવેદનશીલ, દ્વિદળી નીંદણ છે. તેનું પ્રસર્જન મુખ્યત્વે બીજથી થાય છે. એક છોડમાં ૫,૦૦૦ થી ૧૦,000 બીજ પેદા થાય છે. આ સિવાય જ્યારે માતૃછોડથી. પ્રકાંડ કપાઈ જાય ત્યારે તેની મુકુટકલિકામાંથી નવો છોડ ફૂટે છે. ચોમાસામાં ઊગે છે અને શિયાળામાં પણ વૃદ્ધિ ચાલુ રહે છે. ઉનાળામાં વૃદ્ધિ ગંઠાઈ જાય છે. આ નીંદણનો
ગાજરઘાસ (Parthenium hysterophorus) નિંદણ Read More »