જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે ?
જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે તે દાખલ સાથે સમજીયે , દરેક જંતુનાશકના મોલેક્યુલ ( ઝેર ) જીવાતની એલ ડી 50 વેલ્યુના આધારે ડોઝ નક્કી કરે, દા.ત. કથીરી એટલે કે અષ્ટપાંગ જીવાત કે જેને ચાર જોડી પગ હોય અને તે બીજી જીવાત કરતા જુદી પડે છે, તે કરોળિયા વર્ગની જીવાત છે, જે રસ ચૂસે […]
જીવાતો પ્રતિકાર શક્તિ કેવી રીતે કેળવે છે ? Read More »


