November 19, 2022

સજીવ ખેતી શા માટે ?

આપણે જ્યારે આઝાદ થયા ત્યારે દેશની વસ્તી ૩૫ કરોડ હતી અને અન્ન ઉત્પાદન પૂરતું ન હોઈ વિદેશથી આયાત કરવું પડતું હતુ. પરંતુ ૧૯૬૦ના દાયકામાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ, વિવિધ પાકોની વધુ ઉત્પાદન આપતી સુધારેલી સંકર જાતો, રાસાયણિક ખાતરનો વપરાશ, સિંચાઈની સુવિધા તેમજ પાક સંરક્ષણના પગલાને કારણે ઉત્તરોત્તર ઉત્પાદન વધવા માંડ્યું અને સને ૧૯૯૯-૨૦૦૦ ના વર્ષમાં […]

સજીવ ખેતી શા માટે ? Read More »

કંપની ન્યુઝ : અમેરિકાની ટેકનોલોજી હવે ભારતમાં.

નિધિ ઓર્ગેનિક લેન્ડ પ્રા. લી. કંપની દ્વારા અમેરિકન ટેકનોલોજી જેવી કે એમએસી અને એનયુઈ ટેકનોલોજી ધરાવતી પ્રોડક્ટ્સ ની વિશાળ રેંજ ઉપલબ્ધ છે.

કંપની ન્યુઝ : અમેરિકાની ટેકનોલોજી હવે ભારતમાં. Read More »