ગુલાબી ઈયળની વાતચીત -3

હે, બા આપણને આ ખેડૂતો મારે કેવી રીતે તે કહો જેથી મારે બચવું કેમ તે ખબર પડે ?! જો સાંભળ આપણને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાઓ જે ખેડૂત વારા ફરતી છાંટે તે ખેતરમાં આપણી પેઢી ટકે નહિ, પણ આપણને વરદાન છે કે આપણા મા-બાપ નિશાચર ફુદા જે રાત્રે સંવનન કરી કપાસના ફુલમાં ઈંડા મૂકે અને જો […]

ગુલાબી ઈયળની વાતચીત -3 Read More »