મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં રોગ જીવાત સાવ ઓછા આવે છે.
ધનજીભાઈ રાવજીભાઈ ભૂંડિયા ગામ: ખડવંથલી તા. ગોંડલ મો. ૮૨૩૮૨ ૧૭૨૨૧ મે નિધી ૫૦૫ મરચા બિયારણનું વાવેતર કર્યું હતું જેમાં મને ક્વોલિટી, કલર સારા હોવાથી બજારભાવ સારો મળ્યો, રોગ જીવાત ઓછા અને ખાસ કરીને ફળમાં બગાડ નહિવત, ઉત્પાદનમાં સારું લાગ્યું.
મરચી સફળવાર્તા : નિધિ 505 જાતમાં રોગ જીવાત સાવ ઓછા આવે છે. Read More »


