June 4, 2024

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ?

☝ યાદ રાખો કોઈ પણ પાકના તૈયાર રોપ લઈને વાવેતર કરવું સારું છે. પરંતુ માન્ય અને આધુનિક નર્સરીમાંથી રોપ લાવવા જોઈએ . કેમ ? તમને ખબર ન હોય તો જાણો કે મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી દાડમના કે મરચી, ટામેટાના રોપા લાવીને વાવનાર ઘણા ખેડૂતોની જમીનમાં નિમેટોડ આવી ગયા . કારણ તેની જમીનમાં નીમેટોડ એટલે કે […]

રોપ સાથે આવતી આ નીમેટોડ શું છે ? તે કેટલું ખતરનાક જીવાત છે ? જીવનચક્ર સમજાવશો ? Read More »

બાયો ફર્ટીલાઈઝરનો ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ?

છેલ્લા થોડા વર્ષોમાં બાયો ફર્ટીલાઈઝરનો વપરાશ વધ્યો છે જેવા કે નાઈટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા (રાઈઝોબીયમ કલ્ચર) ફોસ્બોબેસિલસ કે પોટાશ સોલ્યુબલ બેક્ટેરિયાનો વપરાશ વધ્યો છે. આ બાયો ફર્ટીલાઈઝર જમીનમાં પડેલા ફોસ્ફરસ અને પોટાશને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં લાવવામાં આપણને મદદ કરે છે. આ માઈક્રોબ્ઝ જીવંત હોવાથી ખરીદતી વખતે તાજેતરનું પેકિંગ લેવા સલાહ છે.

બાયો ફર્ટીલાઈઝરનો ખરીદતી વખતે શું ધ્યાન રાખવું ? Read More »

પાક વૃદ્ધિ પ્રતિરોધકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની (વૃદ્ધિ તથા વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચયની ક્રિયા અટકાવવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને પાક વૃદ્ધિ પ્રતિરોધક કહેવાય છે. દા.ત. ૨, ૪ ડાયકલોરફીનોકસી એસિટીક એસિડ (૨-૪-ડી), મેલીક હાઈડ્રેઝાઈડ (એમ.એચ), ફોસ્ફોન-ડી, ટ્રાયક્લોરો ફીનોકસી એસિટીક એસિડ (૨-૪-૫-ટી), ક્લોરો કલોરીન ક્લોરાઇડ અને સાયકોસીલ (સી.સી.સી.), વિગેરે

પાક વૃદ્ધિ પ્રતિરોધકો કોને કહેવાય ? Read More »