June 5, 2024

એગ્રીકલ્ચરલ ડ્રોન કઈ રીતે ઉપયોગી છે ?

એગ્રીકલ્ચરલ ડ્રોન, જે ખેતીના અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેથી પાકના ઉત્પાદનમાં વધારો થાય અને પાકની વૃદ્ધિનું નિરીક્ષણ કરવામાં આવે. અદ્યતન સેન્સર્સ અને ડિજિટલ ઇમેજિંગ ક્ષમતાઓના ઉપયોગ દ્વારા, ખેડૂતો આ ડ્રોનનો ઉપયોગથી તેમના ખેતરોની વધુ સારી છબી એકત્ર કરી શકાય છે. આવા સાધનોમાંથી ભેગી કરેલી માહિતી પાકની ઉપજ અને ખેતીની કાર્યક્ષમતા વધારવામાં […]

એગ્રીકલ્ચરલ ડ્રોન કઈ રીતે ઉપયોગી છે ? Read More »

મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક

મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ? એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ માં બોલીને પાળા ઉપરજ શા માટે ચોપવા જોઈએ ? આપણને ખબર છે કે મરચીમાં નિયમિત ડ્રેનચિંગ કરી છોડને જમીનજન્ય ફૂગ અને જીવાત થી બચાવવો પડે છે કારણકે જમીનમાં જો 100

મરચીની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક Read More »