August 10, 2024

પુસા-ડિકોમ્પોઝર

ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુસાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઉકેલ છે જે પાકના અવશેષોને ૧૫ થી ૨૦ દિવસમાં ખાતરમાં ફેરવી નાખે છે જેથી પરાળને સળગતા અટકાવી શકાય છે. પુસા-ડીકોમ્પોઝરમાં સામેલ છે પુસા ડીકોમ્પોઝર કેપ્સ્યુલ્સ જેને સરળતાથી ઉપલબ્ધ અન્ય મિશ્રણોમાં ભેળવીને પ્રવાહી ફોમ્ર્યુલેશન બનાવી શકાય છે. આ મિશ્રણને ૮ થી ૧૦ દિવસ આથો લાવવા માટે મૂકી રાખવામાં […]

પુસા-ડિકોમ્પોઝર Read More »

રેસિડયુઅલ ફ્રી ખેતીમાં જંતુનાશકોના અવશેષો તેમજ આડઅસર ઘટાડવા માટેના પગલાઓ

પાક ઉપર જીવાતની સંખ્યા ક્ષમ્ય માત્રા કરતા વધારે જોવા મળે ત્યારેજ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.સેન્ટ્રલ ઈન્સેકટીસાઈડ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી (CIB & RC) નવી દિલ્હી દ્વારા ભલામણ થયેલ જંતુનાશકોનો ભલામણ થયેલ માત્રામાં જ ઉપયોગ કરવો.શક્ય હોય ત્યાં સુધી જલ્દીથી વિઘટન પામતા જંતુનાશકો જેવા કે, એમામેકટીન બેન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોકસાકાર્બ અને નોવાલ્યુરોન વગેરેનો ઉપયોગ કરવો.એકના એક જંતુનાશકોનો

રેસિડયુઅલ ફ્રી ખેતીમાં જંતુનાશકોના અવશેષો તેમજ આડઅસર ઘટાડવા માટેના પગલાઓ Read More »