September 6, 2024

વરસાદ પછીની માવજત – ૫

એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે? વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે, જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી […]

વરસાદ પછીની માવજત – ૫ Read More »

વરસાદ પછીની માવજત – ૬

મારી મરચીના પાંદડા લીલા છે સુકારાના લક્ષણ નથી, પાંદડા ઉપર ટપકા છે તો કયો રોગ હશે? વાંચવા માટે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ

વરસાદ પછીની માવજત – ૬ Read More »