May 4, 2025

મગફળીમાં પીળાશનું નિયંત્રણ

સામાન્ય રીતે મગફ્ળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતિ જવાબદાર છે. જો લોહતત્ત્વની ખામી હોય તો મગફ્ળીનો પાક પીળો દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ (હીરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ (લીંબુના ફુલ) ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય […]

મગફળીમાં પીળાશનું નિયંત્રણ Read More »

કરાર આધારિત ખેતી કેમ કરવી ?

ખેડૂતમિત્રો વાવણી પહેલા જ ઉત્પાદક કંપનીઓ સાથે કરાર કરે તો બંને પક્ષે ફાયદો થાય છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના બજારનું જોખમ ઘટે છે, તથા સારા ભાવ અગાઉથી નક્કી થયા મુજબ મળી રહે છે તેમજ ગુણવત્તા પણ જળવાય છે. આ પદ્ધતિ દ્વારા હાલમા ગોદરેજ, પેપ્સિકો, રીલાયન્સ ફ્રેશ અને બાલાજી વેફર્સ જેવી કંપનીઓ ખેડૂતો પાસેથી વિવિધ ખેત

કરાર આધારિત ખેતી કેમ કરવી ? Read More »