June 5, 2025

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો

એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, જે ઓક્સિડેટીવ તણાવ-પ્રેરિત સ્વાસ્થ્ય બિમારીઓ સામે રક્ષણ આપે છે. વધુમાં, તે સ્કર્વીને રોકવામાં મદદ કરે છે, રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને રૂઝ આવવામાં મદદ કરે છે. કેરીના ફળો એસ્કોર્બિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે. ભારતીય કેરી જાત ‘લંગડા’ અને ‘મલ્લિકા’ વિટામિન સી થી (૨૫૦ મિલિગ્રામ/૧૦૦ ગ્રામ […]

ફળ : કેરીમાં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો Read More »

મગફળીનું પાનનું ચાચવું : મગફ્ળીના પાકમા સીરટોઝેમીયા

ડીસ્પર જાતના (Cyrtozemia Dispar) પાનનું ચાંચવા (Leaf Weevil)નું નુકસાન પણ વત્તા-ઓછા પ્રમાણમા જોવા મળે છે. આ જીવાતએ મગફ્ળી, કપાસ ઉપરાંત બીજા ૧૫ જાતના યજમાન પાક/ધાસ પર પણ જોવા મળે છે. આ જીવાતની ઈયળોએ જમીનમાં રહેલ મગફ્ળીના ડોડવા ને નુકસાન કરે છે. જયારે પુખ્ત મગફ્ળીના ડોડવાને નુકસાન કરે છે. જીવનચક્ર : પુખ્ત માદા ચાંચવુ પાનની ટોચના

મગફળીનું પાનનું ચાચવું : મગફ્ળીના પાકમા સીરટોઝેમીયા Read More »

ખેતરની વાત : મગફળી મલ્ચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે.

ઓર્ગેનિક મગફળી ઉગાડીને ઓર્ગનિક પ્રોડક્ટની વિદેશમાં નિકાસ કરતી કંપનીઓ પણ ભારતમાં છે. ચાઈનાની જેમ મગફળી મલચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. મગફળી જયારે મલચીંગ અને ડ્રિપ સાથે કરવામાં આવે ત્યારે ઓછા માઈક્રોનનું એકદમ પાતળું મલચીંગ વાપરવાનું હોય છે કારણકે મગફળીના સુયા આરામથી મલચીંગમાં કાણું પાડીને જમીનમાં ઉતરવા જોઈએ. આપણા સજીવ ખેતીના

ખેતરની વાત : મગફળી મલ્ચીંગ સાથે કરવામાં આવે તો મગફળીની ક્વોલીટી સારી થઇ શકે. Read More »