July 6, 2025

શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરના ઉપયોગમાં 25-50% ઘટાડો કરી શકો છો અને હજુ પણ…

શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબાની રો૫ણી કઈ રીતે કરવી ?

ઉનાળામાં ૬૦ x ૬૦ x ૬૦ સે.મી. ના ખાડા કરવા થોડા દિવસ તપવા દેવા, તેના ઉપલા થરની માટી દેશી ખાતર ર૦ કિ.ગ્રા. + ૧ થી ર કિ.ગ્રા. સેન્દ્રિય ખાતર + ર૦ ગ્રામ ટ્રાયકોડર્મા + ૧૦ ગ્રામ પેસીલોમાયસીસ + ડીએપી ર૦૦ ગ્રામ + મ્યુરેટો પોટાશ ર૦૦ ગ્રામ પ્રમાણે લઈ બધુ મીક્ષ કરી ખાડા ભરી દેવા અને

આંબાની રો૫ણી કઈ રીતે કરવી ? Read More »

સૂક્ષ્મ તત્વો આપવાની રીત

ખેતી પાકોના ઉત્પાદન વધારાની સાથે તેની ગુણવત્તા પણ જળવાઈ રહે તે માટે કેટલાક પાકોમાં સૂક્ષ્મ/ગૌણ તત્વોનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. જે તે સૂક્ષ્મ તત્વની ઊણપ નિવારવા તેને જમીનમાં આપવા અથવા તો પાકમાં તે તત્વનો છંટકાવ કરવામાં આવે છે. સલ્ફર તત્વ એવું છે કે તેનો છંટકાવ કરવામાં આવતો નથી પરંતુ પાક વાવતાં પહેલાં તેને

સૂક્ષ્મ તત્વો આપવાની રીત Read More »