આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ?
ફળોની વીણી બાદ તુરંત નડતર રૂપ ડાળીઓ, રોગ- જીવાતથી નુકશાન પામેલ ડાળીઓ, વીણી લીધેલ કેરીના ઠુંઠા દુર કરવા જોઈએ. મોટા ઝાડ હોય તો ટોચની ૩૦ થી ૪૫ સે.મી. ડાળીઓ કાપવી. જયારે નાના છોડ માટે ટોચથી અંદર ર૦ થી ૩૦ સે.મી. સુધીની ડાળીઓ કા૫વી કે જેમાં બીજા વર્ષે ફૂલ લાવી શકાય.
આંબામાં છંટણી કયારે અને કઈ રીતે કરવી જોઈએ ? Read More »






