July 16, 2025

પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો.

ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું ? તેની એક વાત સમજી લો . જે જમીનમાં વધુ ખેતી થાય તેમાંથી પોષક તત્વોનો ઉપાડ વધુ થાય છે . ટુંકમાં જેટલો ઉપાડ તેટલું પોષણ આપવું પડે. ઈઝરાયલનો ખેડૂત કૃષિ વૈજ્ઞાનિક પાસે જાય અને કહે કે મેં ટમેટાની ખેતી માંથી મારે એકરદીઠ ૧૦૦૦ મણનું ઉત્પાદન લેવુ છે ત્યારે કૃષિવૈજ્ઞાનીક જમીન […]

પાણીનું બુંદ : ધરતીમાંથી ઉત્પાદન લેવા શું કરવું  ? તેની એક વાત સમજી લો. Read More »

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ?

જે પદાર્થ વનસ્પતિની વૃદ્ધિ તથા (વનસ્પતિની જૈવિક ક્રિયાઓ જેવી કે અભિક્રિયા અને ચયાપચય વધારવા ઉપર પ્રભાવ પાડે તેવા પદાર્થોને વૃદ્ધિ ઉત્તેજકો કહેવાય છે. દા.ત. દરેક પ્રકારના ઓકઝીન જેવા કે ૧-નેપ્થેલીન એસિટીક એસિડ (એન.એ.એ.), ૩-ઇન્ડોલ એસિટીક એસિડ (આઈ.એ.એ.), ૩-ઈન્ડોલ (બ્યુટારીક એસિડ (આઈ. બી.એ.), જીબ્રાલીન (GA3), સાયટોકાઇનીન જેવા કે ૬-બેન્ઝાઈલ એમીનો પ્યુરાઈન(બી.પી.એ.)અને કાઇનેટીન, ઈથીલીન અને એબ્સેસીક એસિડ

પાક વૃદ્ધિ ઉત્તેજકો કોને કહેવાય ? Read More »

મરચીની કાળી થ્રિપ્સ મારવાનો જુગાડ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

કાળી થ્રીપ્સના નિયંત્રણ માટે નજીવી કિંમતે અસરકારક ઉપાય શોધી કાઢ્યો છે. મરચાં, ટામેટા, કાકડી માં મલ્ચિંગ પેપરનો ઉપયોગ કરીને ઉગાડતા હોય તેને કાળી થ્રિપ્સના 80-100 ટકા નિયંત્રણમાં મદદ કરશે. બ્લેક થ્રિપ્સ, જેને કોઈપણ રસાયણ દ્વારા ….

મરચીની કાળી થ્રિપ્સ મારવાનો જુગાડ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ?

ફ્લાઉ આંબાના પાકને ફૂલ આવતા પહેલા ર થી ૩ માસ જેટલા સુકા ગાળાની જરૂરિયાત રહે છે. એટલે ચોમાસુ પુરુ થયા બાદ પિયતની જરૂરિયાત રહેતી નથી. કેરીનાં ફ્ળો વટાણા જેટલા કદના થાય ત્યારે પ્રથમ પાણી આપવુ જોઈએ. અને ત્યાર બાદ ર૦ થી રપ દિવસનાં અંતરે બે પિયત આપવા. કેસર વશી બદામી તોતાપુરી, રાજાપુરી જેવી જાતોને ૩

આંબામાં પાણી આપવું કે નહી. જો આપવું હોય તો કયારે આપવું ? Read More »