July 31, 2025

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા ઉત્પન્ન આપી શકનારા પાકો મિશ્ર પાકમાં કર્યા હોય ત્યારે ઉપજ મળી રહે છે. કોઇ ખીલામૂળવાળા પાકની સાથે ઝાળા મૂળવાળો પાક હોય તો જમીનના […]

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ? Read More »

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની જીવાત પણ પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાનુ ફિક્કા પડી જાય છે. ઉપદ્રવ વધે તો પાનની નીચેના ભાગે કરોળિયાના જાળા જેવી રચના

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો Read More »

ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બીજ જન્ય અને જમીનજન્ય રોગોનો નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા (જૈવિક નિયંત્રક મિત્ર ફૂગ)નો ઉપયોગ થાય છે. જમીનનું ઊંચુ તાપમાન આ ફૂગને અનુકૂળ આવતુ નથી. જમીનમાં જ્યારે રોગકારક ફૂગ….

ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »