August 8, 2025

કંપની ન્યુઝ : આઈસીએલ પોલીસલ્ફેટ ખાતરનું કપાસના પાકમાં મહત્વ

કપાસ માટે પોષણ વ્યવસ્થાપનકપાસના પાકમાં ઉચ્ચ પોષણ વ્યવસ્થાપનએ ઉત્પાદન અને રેશાની ગુણવત્તાને સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. કપાસમાં સામાન્ય રીતે જમીનના પોષણ માટે જરૂરી તત્વોની ખામીને દૂર કરવા માટે પોષણ આપવામાં આવે છે, અને જયાં પણ ટપક સિંચાઈની સુવિધા હોય છે ત્યાં ખેડૂતો પાણીમાં દ્રાવ્ય ખાતરો વધુ અપનાવી રહ્યા છે. હાલમાં ખેડૂતો પહેલાની સરખામણીમાં […]

કંપની ન્યુઝ : આઈસીએલ પોલીસલ્ફેટ ખાતરનું કપાસના પાકમાં મહત્વ Read More »

ખેતરની વાત : ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા ત્યારે ડો. ગની સાહેબની સલાહ..

આ વર્ષે ડુંગળીના ઘણા વાવેતર થયા છે ત્યારે ગયા વરસની એક વાત યાદ કરીયે ગયા વર્ષે ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા હતા . બધા કહેતા હતા કે આ વાયરસ છે બધા ભાતભાતની દવા છાંટતા હતા પણ કંટ્રોલ થતો ના હતો પરંતુ તે સમયે ડોક્ટર ગની સાહેબ 9879427771 દ્વારા કહેવામાં આવેલું કે

ખેતરની વાત : ઘણા ખેતરમાં ડુંગળીના પાંદડા ગૂંચળું વળીને વાંકાચૂકા થઇ ગયા ત્યારે ડો. ગની સાહેબની સલાહ.. Read More »

સોલાર સ્પ્રેયર પંપ

સલ્ફરયુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ

સલ્ફર યુક્ત ઉપલબ્ધ ખાતરોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે. સલ્ફેટ ધરાવતા ખાતરો મોટાભાગનું ખાતર જમીનમાં આપવામાં આવે છે. ખાતરમાં રહેલ સલ્ફર, સલ્ફેટ (SO, 3) સ્વરૂપમાં છોડ માટે તરત જ ઉપલબ્ધ હોય છે. સૌથી સહેલાઈથી ઉપલબ્ધ અને લોકપ્રિય સ્ત્રોતોમાં જીપ્સમ, એમોનિયમ સલ્ફેટ (એએસ), સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી), પોટેશિયમ સલ્ફેટ અને

સલ્ફરયુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ Read More »

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું

લીલા ધાન્ય વર્ગના ઘાસચારાને હવાચુસ્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં આવે જેને સાયલેજ કહેવામાં આવે છે. આપણા રાજયની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઇએ તો અમુક ઋતુમાં લીલો ઘાસચારો જરૂરિયાત કરતા વધુ પ્રમાણમાં હોય છે. જયારે બીજી ઋતુમાં તેની ઉણપ વર્તાય છે. તો આ લીલા ઘાસચારાનું જયારે વધારે ઉત્પાદન થતું હોય ત્યારે તેને સંગ્રહ કરી સાયલેજ બનાવી અન્ય સમય

સાયલેજ : લીલા ઘાસચારાનું અથાણું Read More »