August 29, 2025

ખેતીમાં પવનની અસરો

ખેતીમાં પવનની અસરો પ્રકાશ સંશ્લેષણ, શ્વસન અને ઉત્સવેદનનો દર વધારે છે. • ગરમ પવનોના કારણે છોડની સુકાવવાની ક્રિયાને વેગ મળે છે. • પવનની વધારે પડતી ઝડપને કારણે છોડ (મકાઈ, ઘઉં, શેરડી અને ડાંગર) ઢળી પડે છે. • ફૂલ અને તેમજ ફળધારણ અવસ્થાએ ભારે પવનના કારણે ફૂલ અને ફળો ખરી જાય છે. • વાવાઝોડામાં છોડની ડાળીઓ […]

ખેતીમાં પવનની અસરો Read More »

ગુલાબી ઈયળ

કપાસમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો છેલ્લી વીણી બાદ ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા એવી સલાહ આપવામાં આવેછે. કારણ કે ઘેટાં-બકરાં છોડ પર રહેલા ઉપદ્રવિત જીંડવા (કે જેમાં ગુલાબી ઈયળ સુષુપ્તાવસ્થામાં ભરાઈ રહે છે.) ખાઈને તેની વસ્તી ઘટાડો કરે છે. સામાન્ય રીતે સિન્થેટીક પાયરેથ્રોઈડ જૂથના કીટનાશકો (જેવા કે સાયપરમેથ્રીન, ફેનવાલરેટ, ડેલ્ટામેથ્રીન વગેરે)ના એકાદ- બે છંટકાવ

ગુલાબી ઈયળ Read More »

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા

– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય તો તેની ગુણવત્તા સારી છે એમ કહી શકાય છે. – ઊંચી ગુણવત્તાનો સાયલો પીળાશ પડતા લીલા (કથ્થાઇ) રંગનો હોય છે.

ઉત્તમ સાયલેજની લાક્ષણિકતા Read More »