નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ?
મગફળીના ઉતારા સારા મળશે તેવા વાવડ છે ત્યાં આ નોરતાના વરસાદે પાછું નુકસાન આપવાનું વિચાર્યું ! અમુક વિસ્તારમાં મગફળી ઉપાડવાનું ચાલે છે ત્યાં પાથરા પલળી ગયા , મરચીમાં આવેલ સુકારાની વાત સંભળાય છે અમુક વિસ્તારમાં ગલ મીંજ નામની નાનક્ડી માખી આવી છે તે મરચા વાંકા વળી દે છે , બધા પોતપોતાની વીતક કથા કરે છે […]
નોરતાના વરસાદને લીધે મગફળીના ઉતારા સારા મળશે કે કેમ ? Read More »


