સેન્દ્રીય મ્લચીંગ એટલે શું ?
કોઈપણ પ્રકારના ખેતીના કચરાને જ્યારે જમીન ઉપર પાથરવામાં આવે તેને આવરણ કહે છે. દા.ત. બાજરીના ઢુંસા, મગફ્ળીના ફોતરા, ઘઉંનું કુંવળ, ડાંગરનું પરાળ, નકામું ઘાસ, દિવેલાની ફોતરી, રાઈનું ભૂસું, શેરડીની પાતરી, લાકડાનો વેર, ઝાડના પાન વગેરે સેન્દ્રિય આવરણ તરીકે હેક્ટરે ૫ થી ૧૦ ટન સુધી પાથરી શકાય છે. પાકની બે હાર વચ્ચેની જમીનને સહેલાઈથી બિનઉપયોગી પાકના […]
સેન્દ્રીય મ્લચીંગ એટલે શું ? Read More »







