November 6, 2025

લસણ માં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા (મીની સ્ત્રીંકલર) પદ્ધતિથી પ્રત્યેક ૫ સે.મી. ઊંડાઈના કુલ ૧૦ પિયત આપવાની સલાહ છે. જે પૈકી પ્રથમ પિયત આપવાની સલાહ . જે પૈકી પ્રથમ

લસણ માં નીંદણ નિયંત્રણ  Read More »

ટ્રેકટરના ફ્યુઅલ પંપ ની સંભાળ

ટ્રેક્ટરની અંદર એક ફ્યુઅલ પંપ લાગેલો હોય છે, જે ડીઝલને હાઈપ્રેસર પાઈપ વડે નોઝલમાં ધકેલે છે. નોઝલ દ્વારા કંબસન ચેમ્બરમાં ડીઝલનો છંટકાવ થાય છે, જેથી એન્જિન ચાલે. ફ્યુઅલ પંપમાં કોઈ તકલીફ ન પડે તે માટે ફ્યુઅલ પંપમાં ૩૦ અથવા ૪૦ નંબરનું ઓઈલ નાખવું જોઈએ, જેથી તેમની શાફ્ટ અને વર્ગનર પીનને ઉંજણ મળી રહે અને ફ્યુઅલ

ટ્રેકટરના ફ્યુઅલ પંપ ની સંભાળ Read More »

કઈ પ્રકારની પરિસ્થિતિમાં અલાટોક્સીન મગફળી મા જમા થાય છે ?

રોગોની સામે ટકવાની નબળી શક્તિ ધરાવતી જાત , આવી રોગગ્રાહી જાતમાં ફૂગ ચોવીસથી છત્રીસ કલાકમાં આછા લીલા રંગની વૃદ્ધિ અને પુષ્કળ બીજાણું પેદા કરે છે. પછીના છ થી આઠ દિવસમાં મગફ્ળીના બીયા કે ઉપપેદાશમાં અફ્લાટોકસીનનો વધારો જોવા મળે. જમીનનું ઉષ્ણતામાન, ભેજ, પાકની છેલ્લી અવસ્થાએ પાણીની ખેંચ, ડોડવાને ખેત ઓજારોથી આંતરખેડ વખતે થતું નુકસાન વગેરે મુખ્ય

કઈ પ્રકારની પરિસ્થિતિમાં અલાટોક્સીન મગફળી મા જમા થાય છે ? Read More »

મકાઈનો વાવણી સમય અને બીજ દર શું હોવો જોઈએ?

૧૫મી ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધી વાવણી કરવી. મકાઈ માં બીજનો દર : ૨૦ થી ૨૫ કિલો પ્રતિ હેક્ટર બે હાર વચ્ચે બે ફૂટ તથા બે છોડ વચ્ચે ૨૦ સેન્ટીમીટર અંતર રાખી થાણીને વાવણી કરવી.

મકાઈનો વાવણી સમય અને બીજ દર શું હોવો જોઈએ? Read More »