December 7, 2025

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૫૧૩ ની ખાસિયત પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટે મધ્યમ અને ચળકાટવાળા દાણા રોટલી માટે સારી ગુણવત્તા પોષકતત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમ કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક મહત્તમ ઉત્પાદન ક્ષમતા – ૭૭.૪ ક્વિ/હે.

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ ) Read More »

૩ x ૧ ના વાવેતરમાં સંધ્યાગોલ્ડ નંબર -૧ (સંધ્યાગોલ્ડ)

નિવિનભાઇ રણછોડભાઈ પટેલ મુ. શેખપર તા. મૂળી, જીલ્લો. સુરેન્દ્રનગર. મો. ૮૪૬૯૯ ૧૧૪૫૮ મે આ વરસે મારા ખેતરમાં એશિયન એગ્રી જીનેટિક કંપનીની મોટા જીંડવાની સમ્રાટ-NCS ૮૫૪ કપાસની જાત વાવી છે, જે ખૂબ સારી છે, મજબૂત છોડ છે, ઢળતો નથી, ચૂસીયા પ્રકારની જીવાત પણ ઓછી આવે છે, વીણાટ પણ સહેલું છે અને મારે વરસાદમાં ડેમેજ હોવા છતાં

૩ x ૧ ના વાવેતરમાં સંધ્યાગોલ્ડ નંબર -૧ (સંધ્યાગોલ્ડ) Read More »

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ?

નઠારાં પાણીથી પાકને પિયત “વધુ પાણી તો વધુ ઉત્પન્ન” ના ખોટા ગણિતે જ પહેલા કૂવાના તળ તળિયે પહોંચાડ્યા પછી બોરવેલની ભેર લઇ ધરતીનું પેટાળ વિંધવા માંડ્યા, અને છાતીના અમી ખૂટ્યા તો નાભીએ પહોંચી કહોને લોહી-મોળાં, ભાંભળાં, ખારાં, કડવાં અને ઉનાં ફળફળતાં પાણી, અરે ! પાણી નહીં, પાણી જેવાં, વરસો જૂનાં-ઝેરી ખનીજોથી રસાંયેલાં એવાં પ્રવાહી કાઢ્યાં

ઊંડા તળનાં નઠારાં પાણીથી પાકને પિયત અપાય ? Read More »

રિજનરેટિવ એગ્રીકલ્ચર : પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકીએ.

રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકવામાં આવે છે. રાસાયણિક ખતરો પરની નિર્ભરતા ઘટાડીને ધીરે ધીરે યુરિયામાં 10-20% ઘટાડો કરવા માટે કઠોળ પાકોનું આંતર પાક તરીકે વાવેતર સાથે વૃક્ષો વાવેતર કરવાની પણ ભલામણ છે . ખેતીમાં સમતોલ પાણી મળે મૂળ પ્રદેશમાં વાપસા સ્થિતિ જળવાય રહે તે માટે વધુ પાણીને બદલે

રિજનરેટિવ એગ્રીકલ્ચર : પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકીએ. Read More »

રોગ : દિવેલાના પાકમાં સુકારો રોગનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય.

દિવેલાના પાકમાં સુકારો રોગનું નિયંત્રણ માટેકાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

રોગ : દિવેલાના પાકમાં સુકારો રોગનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય. Read More »

જમીનનો કાર્બનિક પદાર્થ (સૌઈલ ઓર્ગેનિક મેટર)

જમીનના કાર્બનિક પદાર્થમાં ૫૫ થી ૬૦% જેટલો સેન્દ્રિય કાર્બન રહેલો છે. જમીનનો કાર્બનિક પદાર્થ એ એક પ્રકારનો કાર્બનિક ઘટક છે, કે જેમાં મુખ્ય ત્રણ પરિસ્થિતિનો સમાવેશ થાય છે. છોડના નાના અવશેષો તથા જમીનમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓની હાજરી વિઘટિત થતાં કાર્બનિક પદાર્થ સ્થિર કાર્બનિક પદાર્થ (હ્યુમસ) આમ આ કાર્બનિક પદાર્થ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો છે,

જમીનનો કાર્બનિક પદાર્થ (સૌઈલ ઓર્ગેનિક મેટર) Read More »