December 23, 2025

આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ.

રાજકોટમાં કૃષિ મેળા આજથી શરૂ થયેલ એગ્રીવર્લ્ડ એક્સ્પો કૃષિ મેળો તારીખ 23 થી 25 ડિસેમ્બર દરમિયાન રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ છે. જેમાં પહેલા જ દિવસે ખેડૂતો માહિતી મેળવવા અને કૃષિ વિજ્ઞાન સાથે જોડાવા માટે ખેડૂતોની ભીડ. ખેડૂતો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ માં જોડાઈને લવાજમ ભરી દર મહિને માહિતી ઘેર બેઠા મળે તેવી વ્યવસ્થા કરી રહ્યા […]

આજથી ત્રણ દિવસ રાજકોટમાં કૃષિ મેળાનો પ્રારંભ. Read More »

ડ્રેગનફૂટ ને કેવું હવામાન અને જમીન જોઈએ ?

ડ્રેગનફૂટ ને હવામાન અને જમીન ડ્રેગનફ્રૂટ એ CAM પ્લાન્ટ છે જે ઝીરોફાઈટ્સના લક્ષણો ધરાવે છે. ડ્રેગનફ્રૂટની ખેતી વ્યાવસાયિક રૂપે પૂરતા વરસાદવાળા વિસ્તારોમાં સારી રીતે કરી શકાયતેમ માનવામાં આવતું હતું, પરંતુ સમય જતાં તે શુષ્ક હવામાનમાં પણ સારો પાક આપવામાં સક્ષમ પુરવાર થયો છે. ૫૦૦ થી ૧૫૦૦ મી.મી. (૨૦ થી ૬૦ ઈંચ) વરસાદ તેના વિકાસ માટે

ડ્રેગનફૂટ ને કેવું હવામાન અને જમીન જોઈએ ? Read More »