December 29, 2025

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ?

નિકાસલક્ષી ખેત-પેદાશોમાં તેને નિકાસ કરતાં પહેલાં તેમાં જંતુનાશકોની માત્રા જાળવવી જરૂરી છે. શાકભાજી, ફળ-ફળાદી, અનાજ તેમજ બીજા ખાદ્ય પદાર્થોમાં જંતુનાશકોની મહત્તમ અવશેષ મર્યાદા (MRL) કેટલી હોવી જોઇએ તે ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (FAO) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા નક્કી કરવામાં આવે છે. આપણા દેશમાંથી વિદેશ મોકલવામાં આવતી ખેત પેદાશોમાં ક્યારેક જંતુનાશકોનું પ્રમાણ વધારે હોવાના […]

જંતુનાશકોના અવશેષો વગરની પેદાશ માટે શું કરવું ? Read More »

કેળની માવજત : પીલા દૂર કરવા (ડી-સકરીંગ)

માતૃછોડની બાજુમાંથી/કેળની ગાંઠમાંથી ઊગી નીકળતા વધારાના પીલાને દૂર કરવું અત્યંત આવશ્યક છે. વધારાના નકામા (અનિચ્છનીય) પિલાને દૂર કરવાની પ્રક્રિયાને ડી-સકરીંગ કહેવામાં આવે છે. છોડ અથવા ગાંઠ દીઠ ઊગી નીકળતા પીલાઓની સંખ્યા કેળની જાત, જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ વગેરેના આધારે બદલાય છે. આ પીલાને દર ૧૦-૧૫ દિવસના અંતરે ધારદાર દાતરડાની મદદથી દૂર કરવામાં આવે છે. ફક્ત બે

કેળની માવજત : પીલા દૂર કરવા (ડી-સકરીંગ) Read More »