January 8, 2026

પશુપાલકે પશુઓની રોજીંદી મુલાકાત શા માટે લેવી જોઇએ ?

પશુઓની રોજીંદી મુલાકાત કહેવાનું એવું નથી કે દરેકે દરેક પાલતુ પ્રાણી પાસે રોજેરોજ જવું અને મળવું ફરજિયાત છે. પણ એટલું કહેવાનું તો જરૂર મન થાય કે દિવસ દરમ્યાન એકાદીવાર તો જાનવર સામું આપણી માલિક તરીકેની માયાળુ અને અભ્યાસુ દ્રષ્ટિ જવી જોઇએ. જેનાથી જાનવરની સાચી સ્થિતિનો ખ્યાલ આવે. દા.ત. કોઇ જાનવર થોડું સાજુ-માંદું હોય તો તેની […]

પશુપાલકે પશુઓની રોજીંદી મુલાકાત શા માટે લેવી જોઇએ ? Read More »

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ?

ડ્રોન ટેકનોલોજી આ મજૂરોની મોન્ઘાઈને અતિખેંચના સમયમાં આશિર્વાદ સમાન સાબિત થશે કારણ કે [૧] કેટલીયે વારનાં ઓચિંતાના વાતાવરણીય ફેરફાર ટાણે રોગ-જીવાતના અણધાર્યા હુમલા વખતે તાત્કાલીક છંટકાવ કરી આપવાની ક્ષમતા ધરાવે છે. [૨] ક્યારેક મોટા વિસ્તારના મોલાત ઉપર તાત્કાલિક છંટકાવ કાર્યમાં કેમ પહોંચી રહેવું તે પરિસ્થિતિ માથાના દુ;ખાવા સમાન હોય છે. ત્યારે આ કામ ઝપાટાબંધ રીતે

ડ્રોન ટેકનોલોજી થી ખેતીમાં ક્યાં લાભ થશે ? Read More »