March 21, 2026

સૂક્ષ્મજીવાણુઓ દ્વારા નાઈટ્રોજનનું સ્થિરિકરણ કોને કહેવાય?

નાઈટ્રોજનનું સ્થિરિકરણ છોડ માટે નાઈટ્રોજન એક અગત્યનું પોષકતત્વ છે કે જેનો કુદરતી સ્ત્રોત વાતાવરણ છે. વાતવરણમાંનો નાઈટ્રોજન વાયુ અથવા મોલેક્યુલર ફોર્મમાં હોય છે, જ્યાં સુધી મોલેક્યુલર ફોર્મનો નાઈટ્રોજન એમોનિયા અથવા નાઈટ્રેટમાં રૂપાંતરિત થતો નથી ત્યાં સુધી છોડ તેને વાપરી શકતો નથી. જમીનમાં ઘણા સૂક્ષ્મજીવાણુઓ રહેલા છે. તેઓ વાતાવરણના નાઈટ્રોજનને જમીનમાં સ્થાપિત કરવાની શક્તિ ધરાવે છે. […]

સૂક્ષ્મજીવાણુઓ દ્વારા નાઈટ્રોજનનું સ્થિરિકરણ કોને કહેવાય? Read More »

રોગ : લીંબુમાં ગુંદરીયો

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી. ખેતીકાર્યો કરતી વખતે છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી. થડને પાણીનો સીધો સંર્પક ન થાય તે માટે થડ પર બોર્ડો પેસ્ટ (મોરથૂથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા. તથા ૧૦ લિટર પાણી) લગાવી થડની ફરતે માટી ચડાવવી. અસરગ્રસ્ત ઝાડના થડ ફરતે મેટાલેક્ઝીલ એમઝેડ ૭૨

રોગ : લીંબુમાં ગુંદરીયો Read More »