
આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો મુખ્ય છે આઘાતો બે પ્રકારના હોય છે એક છે જૈવિક આઘાત અને બીજો છે અજૈવિક આઘાત . જૈવિક આઘાતમાં રોગ , જીવાત, વાયરસ , પશુ , પક્ષીના લીધે છોડને આઘાત એટલે કે સ્ટ્રેશ આવે છે તે નુકસાનમાંથી બચવા માટે છોડને વધારાની શક્તિ નો ખર્ચ કરવો પડે છે જે ઉત્પાદન ઘટાડે છે . જૈવિક આઘાત આપણે જોઈ શકીયે છીએ એટલે આપણે છોડની વહારે જઇએ છીએ પણ અજૈવિક આઘાતની તો આપણે જરાય પરવા નથી અને ખબરેય નથી કે છોડ ને શેની જરૂર છે ? જેનાથી ઉત્પાદનમાં મોટો માર પડે છે
દા .ત . વધુ પડતી ગરમી , તીવ્ર ઠંડી , પાણીની અછત કે વધુ પડતા પાણીથી મૂળની ગૂંગળામણ , પાણી અને જમીનની ખારાશ વગેરે. આપણે તો કહીયે આજે પાણી આપી દીધું હવે 3 દિવસે આપશું .આ બધા બચવા માટે હવે બધા પાળા એટલે કે રેઈઝ બેડ ઉપર ખેતી અને મ્લચીંગ- ડ્રિપ સાથે ખાતર આપે છે એટલે ઘણા ખરા લાભ પાકને મળી જાય છે .
જો તમે 10 વિઘા થી વધુ મરચી નો પાક ડ્રિપ થી લેતા હો તો તમારે 16 માર્ચ 2025 ના રોજ રાજકોટમાં યોજાનાર સેમિનાર ચીલી કી પાઠશાળા માં ભાગ લેવો જોઈએ . વધુ વિગત તથા જોડાવા શું કરવું તે માટે માટે વોટ્સએપ કરો 9825229966



