ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ ખાતર આપણા છોડને જોઈએ તે સ્વરૂપે ક્યારે મળે તે તમને ખબર છે ? દા.ત. યુરીયા સીધું છોડ લઇ શકતો નથી. જમીનમાં જેટલા માઈક્રોબ્ઝની સંખ્યા વધારે તેમ ખાતર ઝડપથી વિઘટન પામી મૂળ લઇ શકે તે સ્વરૂપે ઉપલબ્ધ થાય તો છોડ લઇ શકે છે.

Share this post: