માટી જીવંત કારખાનું છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

🎯 છોડને ખોરાક આપવો તે વાત ભૂલીને માટીમાં રહેલા સૂક્ષ્મજીવોને ખોરાક આપવા તરફ વળીયે . ચાલો આ પરિવર્તન કરીયે.
ચાલો માટીને માટી તરીકે ગણવાનું બંધ કરીએ. ચાલો તેને જીવંત કારખાના તરીકે જોઈએ