
ઇઝરાયલે જયારે વર્ષોના અનુભવે સિદ્ધ કર્યું તે ડ્રિપ અને ફર્ટિગેશન ના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી . ડ્રિપ અને ફર્ટીગેસનનું વિજ્ઞાન ને અપનાવા પાછી પાની કરવી અને છોડને આઘાતમાં રાખીને ઉત્પાદન આપતો અટકાવવો, મિત્રો ઘડીક છોડને ભેજ હોય, બીજો દી ભેજ ન હોય તો છોડના મૂળ પોતાનું કામ કેવી રીતે સફળતાપૂર્વક કરી શકે ? જરૂર છે ભેજની અને તે માત્ર ડ્રિપ દ્વારા શક્ય છે. ડ્રિપ વગર હવે ખેતી નહિ .



