આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ?
આમળાં સીધું ખાવાનું થાય તો થોડું તૂરું અને ખટમીઠું લાગે, પણ ખાધા પછી જો પાણી પીઇએ તો જાણે શરબત પીતા હોઇએ એવું મીઠું લાગે ! બીજાં ફળોની જેમ આમળાં -ફળ સીધું વધારે પ્રમાણમાં ભલે નથી ખવાતું, પણ તેની કેટલીય બનાવટો બનાવવાની તૈયારી રાખવી પડશે. . રસ કાઢી સરબત બને. તેનો જામ બને, જેલી બને, મુરબ્બો […]
આમળાં ના મૂલ્યવર્ધન કરી કમાણી કેમ થાય ? Read More »



