કઠોળ

કૃષિ પ્રશ્નોતરી : પુનાની આસપાસના ખેડૂતો માટે ખરીદી વ્યવસ્થા ગોઠવી મંડી કરતા વધુ લાભનો અવસર આપનાર કરી એપ છે ?

A http://wa.me/919825229966?text=A_પુના_એગ્રો_કાર્ટ

B http://wa.me/919825229966?text=B_એગ્રો_સ્ટાર

C http://wa.me/919825229966?text=C_એગ્રો_બઝાર

D http://wa.me/919825229966?text=D_પુના_બઝાર

કૃષિ પ્રશ્નોતરી : પુનાની આસપાસના ખેડૂતો માટે ખરીદી વ્યવસ્થા ગોઠવી મંડી કરતા વધુ લાભનો અવસર આપનાર કરી એપ છે ? Read More »

કૃષિ પ્રશ્નોતરી : કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ?

A http://wa.me/919825229966?text=A_બધા_કઠોળ

B http://wa.me/919825229966?text=B_ચોખા

C http://wa.me/919825229966?text=C_બાજરો_ચણા

D http://wa.me/919825229966?text=D_જાડા_ધાન્ય

કૃષિ પ્રશ્નોતરી : કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ? Read More »

કૃષિ પ્રશ્નોતરી : કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ?

A http://wa.me/919825229966?text=A_બધા_કઠોળ

B http://wa.me/919825229966?text=B_ચોખા

C http://wa.me/919825229966?text=C_બાજરો_ચણા

D http://wa.me/919825229966?text=D_જાડા_ધાન્ય

કૃષિ પ્રશ્નોતરી : કેવા પ્રકારના પાકોને શ્રી અન્ન તરીકે પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે ? Read More »

ફણગાવેલા મગના ઢોકળા

– ફણગાવેલા મગના ઢોકળા બહેનો માટે : ફણગાવેલા મગના ઢોકળાની સામગ્રીઃએક વાટકી ફણગાવેલા મગ, બે વાટકી ચોખા, ૨૫ ગ્રામ આદુ, બે નંગ લીલા મરચા, એક ચમચી મેથી, તેલ, સાજીના ફૂલ, હીંગ, મરીનો ભૂકો (જરૂરત અને સ્વાદ અનુસાર) રીતઃ ચોખા તથા મેથી ભેગા કરી પાણીમાં પ થી ૬ કલાક પલાડવા. ત્યાર બાદ ચોખા તથા મેથીને બારીક

ફણગાવેલા મગના ઢોકળા Read More »

ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે

ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે. રીતઃ પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ

ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે Read More »

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે . આ ચોમાસામાં કઠોળ ની ખેતીમાં બધાએ રસ લેવો જોઈએ , કઠોળની ખેતી આંતરપાક તરીકે કરી શકાય છે અને પૂરક આવક સાથે જમીનને પણ નાઈટ્રોજનની ભેટ આપે છે , કઠોળ પાકના મૂળમાં રહેલી મૂળગંડિકા હવામાંથી નાઇટ્રોજન લઈને છોડને આપીને સહજીવી જીવન જીવે છે , કઠોળ પાકોમાં રાઈઝોબીયમનો પટ આપવાથી

કૃષિ અને વિજ્ઞાન સાથ સાથ છે Read More »

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ Read More »